Eng.

પ્રાર્થના ખંડ અને મંદીર:


  • સ્વસ્થ – શાંત જીવન માટે પ્રાર્થના આવશ્યક.
  • બંને મકાનમા પ્રાર્થના ખંડની વ્યવસ્થા.
  • સવાર – સાંજની પ્રાર્થના અનિવાર્ય.
  • પ્રાર્થના ખંડમા માઇકની સગવડ.
  • વ્રુધ્ધ નિકેતનમા મેદાનમાજ મંદીર.
  • પ્રાર્થના ખંડમા રાધા ક્રિષ્નનુ મંદીર.
જીવનસંધ્યા પ્રાર્થના ખંડમા ભોજનાલય ના મુખ્ય રસોયા અરુણાબેન રાજ્યગુરુનો પ્રાર્થના ખંડ મા વિદાય સમારંભ.
જીવનસંધ્યા પ્રાર્થનાખંડમા વડીલો દ્વારા ભજન કિર્તન.
જીવનસંધ્યા પ્રાર્થના ખંડ મા શ્રી ક્રુષ્ણની મુર્તિ.
     
જીવન સંધ્યામા પ્રાર્થના ખંડમા નિત્ય આરતી.
વ્રુધ્ધનિકેતનના પટાંગણમા શ્રી નર્મદેશ્વર મહાદેવનુ મંદીર
વ્રુધ્ધનિકેતનના પ્રાર્થના ખંડમા રાધા ક્રિષ્ના.