Eng.

નિષ્ણાત વ્યકિઓના વ્યાખ્યાનો:




આશ્રમવાસીઓ માટે અવારનવાર વિશેષ વ્યક્તિઓના વ્યાખ્યાનો આયોજીત કરવામા આવે છે. ખાસ કરીને વ્રુધ્ધોના સામાજિક અને ભાવાત્મક પ્રશ્નો, તેમનુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ, ધર્મ અધ્યાત્મ યોગ, વિશે વક્તાઓને આમંત્રિત કરવામા આવે છે.



     
વ્રુધ્ધ નિકેતનમા વિભાવરીબેન દવેની મુલાકાત.  
વ્રુધ્ધ નિકેતનમા સર. ટી. હોસ્પિટલમાથી ડો. જીજ્ઞાબેન દવે અને ડો. હેમંત મહેતા  દ્વારા દાત માટેનો કેમ્પ.  
વ્રુધ્ધ નિકેતનમા કાર્યક્રમ.