Eng.

અમૃત મહોત્સવ ઉજવણી સપ્ટે. ર૧


  • અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે બીજો કાર્યક્રમ તા. ૦૭/૦૯/ર૧ના રોજ બંને આશ્રમમાં વડીલોને અંતાક્ષરી રમવાનો કાર્યક્રમ પ્રાર્થના ખંડમાં યોજવામાં આવેલ જેમા દરેક વડીલોએ સુંદર મજાના પોતાના યુગના ફિલ્મી ગીતો રજુ કરેલ અને રમતને મજાથી માણેલ.
  • સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા માર્ગદર્શન રશ્મિબેન જાની તથા લતાબેન સોનપાલે સંભાળેલ.

     
વ્રુધ્ધનિકેતન મા અંતાક્ષરી રમતા વડીલો વ્રુધ્ધનિકેતન મા અંતાક્ષરી રમતા વડીલો જીવન સંધ્યા વિભાગમા  અંતાક્ષરી રમતા વડીલો
     
જીવન સંધ્યા વિભાગમા  અંતાક્ષરી રમતા વડીલો