Eng.

પ્રકાશન:


  • વ્રુધ્ધાશ્રમ દર ત્રણ મહીને ‘બાગબાન’ નામનુ સામયિક પ્રકાશિત કરે છે. જેમા કેટલાક મૌલિક લેખો, વાર્તાઓ, કાવ્યો પ્રકાશિત થાય છે.
  • વ્રુધ્ધત્વની સમસ્યાઓ પર ખાસ લેઓ સામેલ હોય છે અને સંસ્થાની પ્રવ્રુતિઓનો ત્રિમાસિક અહેવાલ, આવેલ દાનની રક્મ અને દાતાઓના નામ પ્રકાશિત થાય છે.
  • પ્રકાશનમા આશ્રમ સિવાયના અન્ય લેખકો પણ લેખ મોક્લી શકે છે.
ભાવનગર વ્રુધ્ધાશ્રમ ટ્રસ્ટના વર્ષ ૨૦૨૦ મા ૫૦ વર્ષ પુરા થતા તે નિમિતે સ્મ્રુતિ ગ્રંથ નુ પ્રકાશન 
બાગબાન ત્રિમાસિક અંક.
   
સ્મ્રુતિ ગ્રંથ ૨૦૨૦ સંપાદકીય.
સ્મ્રુતિ ગ્રંથ ૨૦૨૦ પ્રારંભ.