Eng.

આનંદ પ્રમોદ  પ્રવ્રુતિઓ:


  • એન. એસ. એસ., જુદી જુદી શાળા – કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ જુદી જુદી સંસ્થાઓના સભ્યો અવાર નવાર મુલાકાતે આવે છે.
  • તેઓ વ્રુધ્ધોને મદદ કરે છે. જેવી કે રૂમની સફાઇ કરી આપે, પત્ર લખી આપે, વાંચી આપે વિગેરે.
  • એ લોકો સંસ્થામા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. 
  • શહેરના કલાકાર વ્રુંદો  આવીને ભજન સંધ્યા યોજે છે.
  • આશ્રમવાસીઓ પોતે બધા જ ધાર્મિક તહેવારો ઉજવે છે – જેમ કે જન્માષ્ટમી, રામનવમી, ગણેશ ચતુર્થી, રક્ષાબંધન, દિવાળી  વિગેરે. નવરાત્રિના નવ દિવસોમા દરરોજ રાત્રે ઓરકેસ્ટ્રા સાથે રાસ – ગરબા યોજાય છે.
  • વિશ્વ વ્રુધ્ધ દિનની વિશિષ્ટ ઉજવણી થાય છે.
  • રમત સ્પર્ધા, ગીત- સગીતમા ઉત્સાહથી સૌ સામેલ થાય છે.
  • થીયેટરમા આવતી  ફિલ્મ કે નાટક જોવા જ્વાનુ ગોઠવાઇ છે.

     
નવરાત્રી ઉજવણી.
ધુળેટી ઉજવણી- વડીલો સાથે રંગે રમતા ટ્રસ્ટીઓ.
વડીલો સાથે ધુળેટી ઉજવણી કરતા યુવાનો.
     
ધુળેટી ઉજવણી.
શાળાની વિદ્યાર્થીની દ્વારા રક્ષાબંધન ની ઉજવણી.
શાળાની વિદ્યાર્થીની દ્વારા રક્ષાબંધન ની ઉજવણી.