Eng.

ભાવનગર વ્રુધ્ધાશ્રમને એવોર્ડ કેરિંગ ફોર ધ એજેડ

(વ્રુધ્ધોની સંભાળ માટેનો રોટરી કલબ એવોર્ડ)

  • ભાવનગર વ્રુધાશ્રમને રાષ્ટ્રીય એવોર્ડ વ્રુધ્ધાશ્રમની વિશિષ્ટ અને સમાજોપયોગી સુંદર સેવાને રાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત થયુ છે.
  • વ્રુધ્ધોના જીવનને આનંદિત બનાવવાના હેતુથી કાર્ય કરતી સંસ્થા તરીકે રોટરી ઇન્ડીયા એવોર્ડ – ૨૦૦૫ અર્પણ થયો.
  • સંસ્થાના તત્કાલિન મેનેજીંગ ટ્રસ્ટી શ્રી હર્ષદભાઇ શેઠને દિલ્હીમા ત્યારના વડાપ્રધાન શ્રી આઇ. કે. ગુજરાલના વરદ હસ્તે સન્માનપત્ર અપાયુ છે.

 

14th Rotary India Award 2005

28thApril,2006

New Delhi

 
     

સત્કાર્ય સન્માન સમિતિ તરફથી તા. ૩૧-૧-૨૦૨૧ ના રોજ ભાવનગર વ્રુધ્ધાશ્રમ ટ્રસ્ટ સંસ્થાનુ શિશુવિહાર સંસ્થા ખાતે કરેલ   સન્માન.